વાંકાનેરમાં પુલ ઉપરથી કૂદકો મારી વૃદ્ધનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક પાસેના પુલ ઉપરથી પડતું મૂકી વ્રજલાલભાઈ કાનજીભાઈ રાઠોડ ઉ.65, રહે. દિવનપરા, પાંજરાપોળ શેરી વાંકાનેર વાળાએ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text