- text
મોરબી: આગામી તારીખ 29 ઓક્ટોબર ને શનિવારના રોજ સાંજે 4 કલાકે મોરબીના શિવધારા એપાર્ટમેન્ટ, સરકાર પાર્ટી પ્લોટ ખાતે નેકનામનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે.
આ રામામંડળ નિહાળવા માટે સૌ ધર્મ પ્રેમી જનતાને મનજીભાઈ રવજીભાઈ પનારા અને તેઓના પરિવાર વતી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text