- text
મોરબી : મોરબીના રામનગર નકલંક યુવક મંડળ દ્વારા આવતીકાલે તા. 29 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે રામનગર (ઝીકીયારી) ખાતે ભવ્ય નાટક જોગીદાસ ખુમાણ રજુ કરવામાં આવશે. જે કાર્યક્રમનો ગ્રામજનો અને આસપાસના ગ્રામજનોને લાભ લેવા રામનગર ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
- text
- text