આગામી તા.30મીએ મોરબીથી અંબાજી પદયાત્રા સંઘ રવાના થશે

- text


મોરબી : મોરબીથી છેલ્લા 23 વર્ષથી અંબિકા પદયાત્રા સંઘ દ્વારા મોરબીથી અંબાજી પદયાત્રા યોજવામાં આવે છે. પદયાત્રા સંઘનો 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આગામી તા.30ને મંગળવારના રોજ બપોરે પદયાત્રાનું ૧૨:૧૫ પ્રસ્થાન થશે.તેમજ બપોરે ૧૧:૩૦ કલાકે પ્રસાદ રાખવામાં આવ્યો છે.વધુ માહિતી માટે આયોજક સુરેશભાઈ નાગપરા અને કૈલાશભાઈ નાગપરા(૯૮૨૫૨૪૬૪૧૧, ૯૮૨૫૬૭૨૨૫૦)નો સંપર્ક કરવો.

- text

- text