રાજયમંત્રી બ્રિજેશ મેરજા આજે મોરબીમાં વિવધ કાર્યક્રમોમાં હાજરી આપશે

- text


મોરબી : આજ રોજ રાજ્યમંત્રી મોરબીના પ્રવાસે આવનાર છે. જેમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

આજરોજ મંગળવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબીના પ્રવાસે આવનાર છે.જેમાં સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટથી મોરબીના ખોખરા હનુમાનજી મંદિર જવા રવાના થશે.૧૧:૩૦ કલાકે ખોખરા હનુમાનજી મંદિર હરિહરધામ ખાતે સારસ્વત સત્સંગમાં હાજરી આપશે.

- text

ત્યારબાદ સાંજે ૬ કલાકે મોરબી ખાતે ક્રિષ્ના ઉત્સવ મેળામાં હાજરી આપશે.રાત્રે ૮ કલાકે BAPS મંદિર સામા કાંઠે વિવેકસાગર સ્વામીના ધાર્મિક પ્રવચનમાં હાજરી આપશે.કાર્યક્રમ પૂર્ણ થતાં ગાંધીનગર જવા રવાના થશે

- text