મોરબીમાં જરૂરિયાત બાળકોને ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

- text


મોરબી : મા જીવદયા ગ્રુપ દ્વારા જે બાળકોના પિતા આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હોય તેવા અસક્ષમ કુટુંબના બાળકોને લખવાના ચોપડાનું (ધોરણ મુજબ) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ચોપડા મેળવવા માટે વિનય કરાટે એકેડેમી, અવની ચોકડી પાસે, (87582 35605, 76003 26881) પર સંપર્ક કરવો. જે કોઈ લોકોના ધ્યાનમાં આવું કુટુંબ હોય તેઓને પણ મા જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text