મોરબી : મોરબીના એડવોકેટ જ્યોતિ પટેલે નવલખી ફાટક, દલવાડી ચોકડી પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને અંદાજે 150થી વધુ તિરંગાનું વિતરણ કર્યું હતું. આ તિરંગા તેઓના ઘડ ઉપર લગાવવા અપીલ કરી હતી.
મોરબી : મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલિસ્ટ (કાશી વારાણસી) એવા જીજ્ઞેશભાઈ પંડ્યાએ મોરબી અપડેટના વાચકો માટે ખાસ સાપ્તાહિક રાશિફળ જણાવ્યું છે....