હળવદના જૂના દેવળીયામાં બુધવારે રામામંડળ રમાશે

- text


હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આગામી તા.10ને બુધવારના રોજ અમરાપરનું પ્રસિદ્ધ રણુજા રામામંડળ રમાશે જેથી ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક આયોજનમાં સહભાગી બનવા પ્રમુખ રમેશભાઈ (મો.૬૩૫૧૮૮૫૨૯૬) અને પુનાભાઈ રબારી(મો.૮૮૪૯૩૧૬૭૮૮) દ્વારા જાહેર આમંત્રણ આપ્યું છે.

- text

- text