- text
ટંકારા : ટંકારાના રહેવાસી જયાબેન ભિખાભાઈ બારૈયા(વાધગઢ વાળા) ગત તા.૨૧ને ગુરુવારના રોજ ઘરેથી કોઈ વ્યક્તિને જાણ કર્યા વગર જ નીકળી ગયા છે.જો કોઈ વ્યક્તિને મળે તો તે જીગ્નેશ બારૈયા મો.૯૯૨૫૨૫૭૪૭૨ અથવા સંજય બારૈયા મો.૯૯૦૯૪ ૫૮૭૧૮ સંપર્ક કરી જાણ કરે. ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે રહે છે.
- text
- text