શકત શનાળામાં વરસાદને કારણે નળીયાના કારખાનાના ત્રણ શેડ ધરાશાયી

- text


મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર શકત શનાળા પાસે દક્ષ પ્રજાપતિ નળીયાનું કારખાનું આવેલ છે. ગત તા.11ના રોજ વહેલી સવારે થયેલા ભારે વરસાદને કારણે કારખાનાના ત્રણ શેડ ધરાશાયી થયા હતા. આ વરસાદથી 15થી 17 લાખ જેટલું નુકસાન થયું હોવાનું કારખાનેદાર જણાવી રહ્યા છે.

- text

- text