જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ચરાડવા સ્વામિનારાયણ શાળાનો વિદ્યાર્થી ઉતીર્ણ

- text


મોરબી : સ્વામિનારાયણ પે.સે.કુમાર શાળા ચરવડામાં અભ્યાસ કરતો ચૌહાણ પ્રિતેશ દયારામભાઈ ધોરણ – ૫માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ છે.

- text

- text