વાંકાનેરના આણંદપર ગામે પથ્થરની ખાણમાં વીજ શોક લાગતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમાં કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના વતની ચંદ્રેશકુમાર બીંદ નામના શ્રમિકને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text