મોરબીમાં ગુરુવારે સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શન યોજાશે

- text


રાજ્યમંત્રીના હસ્તે ઉ્દઘાટન થશે

મોરબી : મોરબીમાં ગુરુવારના રોજ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું ઉ્દઘાટન રાજ્યમંત્રી મેરજાના હસ્તે કરવામાં આવશે.

મોરબીમાં આગામી તા.૩૦ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન એલ.ઈ.એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ,એલ.ઈ.કોલેજ રોડ,ક્રિકેટ ગ્રાઉન્ડ.મોરબી ખાતે કરવામાં આવ્યું છે.જેનું ઉ્દઘાટન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવશે.આ મેળામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા,પૂનમબેન માડમ,કારોબારી સમિતિના અધ્યક્ષ જેન્તીભાઈ પડસુંબિયા,મોરબી ભાજપના આગેવાનો,ધારાસભ્યો,નગરપાલીકાના સભ્યો વગેરે ઉપસ્થિત રહેશે.

- text

- text