બસમાં આચકી આવતા ઓરિસ્સાના રહેવાસીનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી પાસે બસમાં આવી રહેલા મૂળ ઓરિસ્સા રાજ્યના મયુરભુંજના રહેવાસી સબનકુમાર પુર્ણાચંદ મુર્મુને અચાનક આચકી ઉપડતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text