મોરબીમાં રવિવારે રક્તદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ-મોરબી દ્વારા રવિવારે રક્તદાન કેમ્પનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે થેલેસેમિયા તથા ગંભીર બિમાર દર્દીઓ માટે લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ-મોરબી દ્વારા આગામી તા.5ને રવિવારના રોજ સવારે 8 થી 4 વાગ્યા સુધી સ્કાય મોલ,શનાળા ,મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.વધુ માહિતી માટે વિક્રમભાઈ દફતરી મો.9825553903, નીતિનભાઈ મહેતા મો.9104853209 ઉપર સંપર્ક કરવો.

- text

- text