હળવદના બ્રાહ્મણી -2 ડેમમાં ડૂબી જતા જામનગરના સગીરનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આવેલ બ્રાહ્મણી -2 ડેમમાં ડૂબી જતા જામનગરના સગીરનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક આવેલ બ્રાહ્મણી -2 ડેમમાં ડૂબી જવાથી રાજ અશોકભાઇ પંડયા ઉ.14 નામના સગીરનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text