વાઘપર : વિનોદભાઈ પ્રેમજીભાઈ લોરિયાનું અવસાન

- text


મોરબી : વાઘપર નિવાસી વિનોદભાઈ પ્રેમજીભાઈ લોરિયા(ઉ.વ.56),તે પ્રેમજીભાઈના પુત્ર,અશોકભાઈના ભાઈ,ઋષિના પિતાશ્રીનું તા.4ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.6ને શુક્રવારના રોજ સાંજે 8 થી 10 કલાકે નકલંક મંદિર,વાઘપર,મોરબી અને તેમના નિવાસ સ્થાન સવારે 8 થી 10 કલાકે એ-202,પટેલ રેસીડેન્સી,ખોડિયાર પાર્ક પાછળ,આલાપ પાર્ક નજીક,રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text