મોટીબરાર ગામે માનસિક અસ્થિરતામાં યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

- text


મોરબી : માળીયા તાલુકાના મોટીબરાર ગામે રહેતા વિપુલભાઇ પુનાભાઇ રાઠોડ ઉ.35 નામના યુવાને ગત તા.5 માર્ચના રોજ પોતાની વાડીએ માનસિક અસ્થિરતાના કારણે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ અર્ધબેભાન હાલતમા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text