કેરાળા : કિરણબેન(ક્રિષ્ના) નીતિનભાઈ ચારોલાનું અવસાન

- text


કેરાળા : કિરણબેન(ક્રિષ્ના) નીતિનભાઈ ચારોલા(ઉ.વ.36),તે વેલજીભાઈના પુત્રવધૂ,નીતિનભાઈના પત્ની,મનીષ,હાર્દિકના ભાભીનું તા.13ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.14ને સોમવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન કેરાળા ખાતે રાખેલ છે.મો.93135 00964,75675 58588

- text