મહેન્દ્રનગર નિવાસી ઉજીબેન મેરજાનુ અવસાન 

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી ઉજીબેન બચુભાઈ મેરજા (ઉ.વ.79) તે બચુભાઈ મહાદેવભાઇ મેરજાના પત્ની,તે નરેન્દ્રભાઈ (98986 21797), અશ્વિનભાઈ (99799 97666), ઉમેશભાઈ (99138 98610)ના માતાનું તા.20/2/2022ને રવિવારના રોજ અવસાન થયું છે.લૌકિક ક્રિયા તા.28/2/2022ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન મહેન્દ્રનગર,શિવમંદિર પાસે રાખવામાં આવી છે.

- text