મોરબીમાં રાજર્ષિ મુનિની જન્મજયંતિ ભાવભેર ઉજવાઈ

- text


મોરબી : મોરબીમાં લાઇફ મિશન દ્વારા રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં લાઇફ મિશન દ્વારા ગત તા. 11ના રોજ રાજર્ષિ મુનિની 92મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે કેન્દ્રની મહિલાઓ તથા આનંદાચાર્ય દ્વારા પાદુકાપૂજન અને સત્સંગ-જાપ કરવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text