હજનાળી નિવાસી અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયાનું અવસાન

- text


 

મોરબી:હજનાળી નિવાસી અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયા તે પ્રવીણભાઈ ભવાનભાઈ લોરીયાના ભાઈનું તા.15/12/2021ને બુધવારના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું તા.17/12/2021ને શુક્રવારે સવારે 8 થી 11 મુ.અંબાનગર(હજનાળી)તા. જી .મોરબી ખાતે રાખેલ છે. મો.નં.99793 12284

- text