માળીયાના હરિપરમાં નિરણ નાખતી વેળાએ ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધનું મોત

- text


માળીયા : માળીયા તાલુકાના હરિપર ગામે પોતાના માલઢોરને નિરણ નાખતી વેળાએ ઝેરી જનાવર કરડી જતા મેરૂભાઇ મંગળાભાઇ ભીમાણી ઉવ.૭૮ને ઝેરી અસર થતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text