મોરબી : અનંતરાય દેવશંકર રાવલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઔ. બ્રાહ્મણ અનંતરાય દેવશંકર રાવલ (ઉ.વ.78),તે ભોગીલાલ ડી.રાવલ,રમેશચંદ્ર ડી.રાવલ અને સ્વ.અશોકકુમાર ડી.રાવલના મોટાભાઈનું તા.4ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.6ને સોમવારના રોજના એમના નિવાસસ્થાન સત્યનારાયણ એપાર્ટમેન્ટ,વાઘપરા શેરી નં.2, મોરબી ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text