મોરબી : મનસુખભાઈ નરશીભાઈ ખારેચાનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ બેલા નિવાસી હાલ મોરબી મનસુખભાઈ નરશીભાઈ ખારેચા (ઉંમર વર્ષ ૬૫) તે સ્વ. સંજયભાઈ (મુન્નાભાઈ), જયેશભાઈ (કાનાભાઈ) તથા મીનાબેન જીતેન્દ્રભાઈ જમનાપરાના પિતાનું તા.4ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.6ને સોમવારે સાંજે 4 થી 5.30 કલાક દરમ્યાન શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, યુનિટ નંબર-૨,ભવાની ચોક, મોરબી-1 ખાતે રાખેલ છે. શિવમ સંજયભાઈ ખારેચા (મો.નં. 6352712514), જીતેન્દ્રભાઈ પ્રવીણભાઈ જમનાપરા(જમાઈ) (મો.નં. 9428916806)

- text