મોરબી નિવાસી ધનલક્ષ્મીબેન જીવરામ શુક્લનું અવસાન

- text


મોરબી નિવાસી ગુ.હા.સ.સા. મોઢ બ્રાહ્મણ ધનલક્ષ્મીબેન શુક્લ તે જીવરામ(જીવાભાઇ) દેવીપ્રસાદ શુક્લના પત્ની, તે દુર્ગાશંકર માવજી દિક્ષીતના દિકરી,તે વિરલભાઇ, અરુણાબેન,લીનાબેન, રીકુબેનના માતા, તે કોકીલાબેન, હર્ષવીણાબેનના ભાભીનું તારીખ 14/11/2021 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 20/11 /2021 ના રોજ સાંજે ૪:૦૦થી ૫:૦૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લખધીરવાસ પાસે,મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text