મોરબીના રુખિયાના પરિવાર દ્વારા સંબલપૂર ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

- text


તા. ૧૧ નવેમ્બર રોજ ગ્રીન પાર્ક રેસીડેન્સી બ્રજધામ ખાતે શરૂ થનાર કથામાં વિવિધ પ્રસંગો ઉજવાશે

મોરબી : મોરબીના રુખિયાના પરિવાર દ્વારા સંબલપૂર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેનું કથાવાચન મોરબીના શાસ્ત્રી નીખીલભાઈ જોષી કરશે.

સપ્તાહમાં વિવિધ પ્રસંગો ઉજવાશે જેમાં નૃસિંહ પ્રાગટય તા.૧૩/૧૧ , વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મ તા.૧૪/૧૧ , ગોવર્ધન લીલા તા.૧૫/૧૧, રૂક્ષ્મણી વિવાહ તા.૧૬/૧૧ અને સુદામા ચરિત્ર તા.૧૭/૧૧ ના રોજ રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની સમાપ્તિ તા.૧૮/૧૧ ને ગુરુવાર ના રોજ ૧૨:૦૦ વાગ્યે થશે. સપ્તાહનો મહાપ્રસાદ તા.૧૮/૧૧ ને બપોર ના ૧૨:૩૦ વાગ્યે રખાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text