મોરબીમાં શોભેશ્વર, ભરતનગર, વેજલપર, જાંબુડિયા, નીચી માંડલ, ખરેડા અને બેલા ખાતે વીજકાપ

- text


મોરબી : મોરબીમાં અમુક સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

૬૬ કેવી શોભેશ્વરમાં તા.૧૦.૧૧ને બુધવાર, ૬૬ કેવી મોરબી-એ ૧૭.૧૧ને બુધવાર, ૬૬ કેવી ભરતનગર ૧૭.૧૧ને બુધવાર ૮.૦૦ થી ૧૬.૦૦, ૬૬ કેવી વેજલપર ૧૭.૧૧ને બુધવાર ૮.૦૦ થી ૧૬.૦૦, ૬૬ કેવી જાંબુડિયા ૨૪.૧૧ને બુધવાર, ૬૬ કેવી નીચી માંડલ ૨૪.૧૧ને બુધવાર, ૬૬ કેવી ખરેડા ૨૪.૧૧ને બુધવાર અને ૬૬ કેવી બેલા ૨૪.૧૧ને બુધવાર ૮.૦૦ થી ૪.૦૦ કલાક સુધી વીજ કાપ રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર (પ્રવહન) વિભાગીય કચેરી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text