મોરબી : માણેકબેન લાલજીભાઈ હળવદીયાનું અવસાન

- text


મોરબી : મૂળ હરીપર (કે.) હાલ મોરબી નિવાસી માણેકબેન લાલજીભાઈ હળવદીયા (ઉ.વ. 84)નું તા. 06/10/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 08/10/2021 ને શુકવારે સવારે 8 થી 10 કલાાકે તેમના નિવાસ સ્થાન શ્રવણ સેતુ એપાર્ટમેન્ટ, ઉમિયા ચોક, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (સંજયભાઈ 75674 55690, અમિતભાઇ 90333 44166)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text