પરાબજાર એસ.બી.આઈ.માં કનેક્ટિવિટીના ધાંધીયા, લોકો હેરાન

- text


નેટ કનેક્ટિવિટી ખોરવાતા લોકોના નાણાકીય લેવડદેવડના કામો અટવાયા

મોરબી : મોરબીના પરાબજારમાં આવેલી એસ.બી.આઇ.ની શાખામાં કનેક્ટિવિટીના ધાંધીયા સર્જાયા છે. તેથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ બૅંકમાં નેટ કનેક્ટિવિટી ખોરવાતા લોકોના નાણાકીય લેવડદેવડના કામો અટવાયા છે.

- text

મોરબીના પરાબજારમાં આવેલી એસ.બી.આઈ. શાખાના ખાતાધારકોની ફરિયાદ મુજબ આ એસ.બી.આઇ.ની શાખામાં છેલ્લા બે દિવસથી કનેક્ટિવિટીની સમસ્યા છે. આ બૅંકમાં નેટ કનેક્ટિવિટી ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને લોકોને નાણાકીય લેવડદેવડના કામો માટે વેઇટિંગમાં રહેવું પડે છે. બૅંકમાં છેલ્લા બે દિવસથી કોઈ કામો થતા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text