મોરબીની આદર્શ નિવાસી શાળામાં વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : આદર્શ નિવાસી શાળા દ્વારા વન મહોત્સવ અંતર્ગત 2021- 22ના ફોરેસ્ટ વિભાગ તરફથી આપવામાં આવેલ ૫૦ જેટલા વૃક્ષો શાળાના વિશાળ કેમ્પસમાં વાવવામાં આવ્યા હતા. જેની જવાબદારી શાળાના તમામ બાળકોએ લીધી હતી. આ સાથે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત શાળાની સફાઈ કરવામાં આવી હતી. બાળકોમાં પર્યાવરણ અને સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય તેની માહિતી આચાર્ય એ.સી. પટેલ અને એસ.બી. બારૈયા દ્વારા આપવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text