સ્વ.શિવલાલભાઈ ઓગણજાની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ

- text


મોરબી : મોરબીમાં સ્વ.શિવલાલભાઈ ઓગણજાની સ્મૃતિમાં રાહતદરે એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે.

પાટીદારધામ- પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં સ્વ. શિવલાલભાઈ ઓગણજાની સ્મૃતિમાં રાહતદરે 24 કલાક ઓક્સિજનની સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ સેવા પાટીદાર દાતાઓના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવેલ છે. જેમાં જરૂરિયાતમંદોએ મોરબીમાં શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવર ખાતે આવેલ પાટીદાર સેવા સમાજમાં એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે 98750 61212 અને 79904 28535 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text