મોરબી : હરસુખભાઈ જમનાદાસ બાથાણીનું અવસાન

- text


મોરબી ; મોરબી નિવાસી હરસુખભાઈ જમનાદાસ બાથાણી (ઉ.વ.60) તે જમનાદાસ કરમશીભાઈના પુત્ર, અરવિંદભાઇ(મો. 99093 10963)નાભાઈ, રાહુલ(99789 00538) ના પિતાનું તા. 21 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદગતનું ટેલિફોનિક બેસણું તા. 23 ને સોમવાર બપોરે 3 થી 6 કલાક સુધી રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text