સદગતની પુણ્યતિથીએ 21મીએ રક્તદાન શિબિર યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 21 ઓગસ્ટના રોજ સ્વર્ગસ્થની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં સ્વ. કરસનભાઈ લખમણભાઇ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી સિવિલ બ્લડ બેન્ક વિભાગ, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, ગાંધી ચોક ખાતે આગામી તા. 21ના રોજ સવારે ૯થી ૧ વાગ્યે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહભાગી બની રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text