શ્રાવણ માસમાં રફાળેશ્વર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે : ભંડારા-પૂજા પાઠ નહીં થઈ શકે

- text


મોરબી : કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ મહારાજા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન યોજાતા બ્રહ્મ ભોજન, પૂજાપાઠ સહિતની વિધિઓ નહીં થઇ શકે. માત્ર દર્શનાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા ચાલુ રહેશે. જેની નોંધ લેવા તમામ ભાવિકજનોને ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text