પરિણીતાનું દાઝી જતાં મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતી પરિણીતાનું દાજી જતાં મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે.

મોરબીના વાવડી રોડ પર મિલન પાર્કમાં રહેતા રેશ્માબેન અસલમભાઇ બોરસંખીયા (ઉ.વ. 25) ગઇકાલે તા. 16ના રોજ અજાણ્યા કારણસર પોતાના ઘરે દાઝી જતા તેનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્નને આશરે અઢી વર્ષ જેટલો સમય થયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text