મોરબી : ડો. રજનીકાંતભાઈ છોટાલાલ કોટેચાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ડો. રજનીકાંતભાઈ છોટાલાલ કોટેચા (ઉંમર વર્ષ 80), તે ડો. વિપુલભાઈ (98250 35603)ના પિતા, જીગ્નેશકુમાર મોદી (યુ.એસ.એ.) તથા ડો. અશ્વિનભાઈ બુદ્ધદેવ (98250 64900)ના સસરા તેમજ ગીરીશભાઈ (94262 49202)ના ભાઈનું તા. 13/06/ 2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા. 14/06/2021ને સોમવારે સાંજે 5થી 6 કલાકે ‘ચિરાગ’, સોમનાથ સોસાયટી, સરદાર બાગ પાછળ, મોરબી ખાતે રાખેલ છે. (સંજયભાઈ કોટક 94277 21528, કૌશિકભાઈ કોટક 99799 00065, વિનોદભાઈ કારિયા 79848 04856)

- text

- text