જેપુર : જગજીવનભાઈ કાનજીભાઈ સુરાણીનું અવસાન

- text


મોરબી : જેપૂર નિવાસી જગજીવનભાઈ કાનજીભાઈ સુરાણી (ઉમર વર્ષ 65), તે મનસુખભાઈ (99254 56652), દિલીપભાઈ (99792 87874) અને મુકેશભાઈ (99250 52712)ના પિતાનું તારીખ 6 જૂન, 2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text