મોરબી નળીયા ઉદ્યોગપતિ દ્વારા પુત્રના જન્મદિવસે યંગ ઇન્ડિયા ગ્રુપ કોવિડ સેન્ટરને 21 હજારનું અનુદાન

- text


મોરબી : મોરબીના નળીયા ઉદ્યોગપતિ અને વિશાલદીપ ટાઇલ્સ એન્ડ પોટરીઝવાળા હરિભાઈ મોતીભાઈ પ્રજાપતિ અને હસમુખભાઈ હરિભાઈ પ્રજાપતિ દ્વારા વિષ્ણુભાઈ હસમુખભાઈ પ્રજાપતિના જન્મદિવસ પ્રસંગે રફાળેશ્વર ખાતે ચાલતા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂપિયા 21 હજારનું અનુદાન અર્પણ કરી યંગ ઇન્ડિયા ગ્રુપના સેવાકાર્યને બિરદાવ્યું છે.

- text