અવસાન નોંધની યાદી : 24 એપ્રિલ (08:30 PM)

- text


મોરબી : ત્રિભોવનભાઈ ભવાનભાઈ સવસાણીનું અવસાન

મોરબી : ત્રિભોવનભાઈ ભવાનભાઈ સવસાણી (ઉ.વ. 72), તે નીતિનભાઈ (94263 16788) અને સંજયભાઈ (90997 05031)ના પિતા તેમજ ગોપાલભાઈ (99091 36950), ડાયાભાઈ (95377 59106) અને અશોકભાઈ (99090 64494)ના ભાઈનું તા. 24/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


કોયલી : 105 વર્ષીય જીવાબેન ડાયાભાઈ જીલરીયાનું અવસાન

ટંકારા : કોયલી નિવાસી જીવાબેન ડાયાભાઈ જીલરીયા (ઉ.વ. ૧૦૫), તે હિરાભાઈ અને ભગવાનજીભાઈના માતાશ્રી તેમજ કાનાભાઈ, લક્ષ્મણભાઈ, રાજુભાઈ, રામભાઈ નીતિનભાઈના દાદીમાંનું તા. 24/04/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક કે બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે. (હીરાભાઈ ડાયાભાઈ જિલરીયા 98794 37416, ભગવાનભાઈ ડાયાભાઇ જિલરીયા 99137 40874, કાનાભાઈ હિરાભાઈ જિલરીયા 99251 37203, લખમનભાઈ હિરાભાઈ જિલરીયા 63518 87033, રાજુભાઇ હિરાભાઈ જિલરીયા 92272 00005, રામભાઈ ભગવાનભાઈ જિલરીયા 76000 09690)


મોરબી : અશ્વિનભાઈ જાદવજીભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : અશ્વિનભાઈ જાદવજીભાઈ વડાવીયા, તે જાદવજીભાઈ અને ગૌરીબેનના પુત્ર, જીતેન્દ્રભાઈના ભાઈ, રીનાબેનના પતિ, મનિષાબેનના દિયર , શ્યામના પિતા તેમજ કેવલના કાકાનું તારીખ 24/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. નંબર 98253 23085, 84600 00891)


નાની વાવડી : મધુબેન કિશોરભાઈ ખોરજાનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી મધુબેન કિશોરભાઈ ખોરજા, તે કિશોરભાઈના પત્ની, અમિતભાઈ, દિવ્યેશભાઈ અને નિશાબેન દિલીપકુમારના માતા, એકતાબેન અને ફોરમબેનના સાસુનું તારીખ 23/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું પિયર પક્ષનું ટેલિફોનિક બેસણું તારીખ 26/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (અમિતભાઈ 89807 17728, 98700 89919, દિવ્યેશભાઈ 99741 20431)

- text


મહેન્દ્રનગર : પ્રવિણસિંહ દિપસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી પ્રવિણસિંહ દિપસિંહ જાડેજા (ઉ.વ.૬૭), તે ચંદ્રસિંહ (દાદુભા)ના ભાઈ અને વિજયસિંહના પિતાનું તા. ર૩/૦૪/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૧ને સોમવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ચંદ્રસિંહ (દાદુભા) 97241 40067, ઉદયસિંહ ભવાનસિંહ 88661 83983, જયેન્દ્રસિંહ ભવાનસિંહ 99043 45248)


મોરબી : લાલજીભાઈ લવજીભાઈ મારવાણીયાનું અવસાન

મોરબી : લાલજીભાઈ લવજીભાઈ મારવાણીયાનું તા.24/04/2021ને શનિવારના રોજ અવસાન પામેલ છે. કોરોનાકાળને ધ્યાનમાં રાખી લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણુ રાખેલ છે. (રામજીભાઈ લાલજીભાઈ મો.97146 26888, ભરતભાઈ રામજીભાઈ મો. 99257 26444)


મોરબી : બળવંતસિંહ કલુભા જાડેજાનું અવસાન

મોરબી : બળવંતસિંહ કલુભા જાડેજા (ઉ.વ. 61), તે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાનાં પિતા, વજુભા કલુભા જાડેજા, સ્વ. રવાજી કલુભા જાડેજા અને સજુભા કલુભા જાડેજાના નાના ભાઇનું અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.૯૧૭૩૯ ૦૫૫૫૫)


મોરબી : નયનાબેન ભુપતભાઇ જેતપરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નયનાબેન ભુપતભાઇ જેતપરીયા, તે ભુપતભાઇના પત્ની, વિશાલભાઇ અને કેતનભાઈના માતુશ્રીનું તા. રર/૦૪/૨૦૨૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૧ને સોમવારે સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ભુપતભાઇ 93774 63137, વિશાલભાઇ 98255 90886, કેતન 97247 81234)


 

- text