અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (08:00 PM)

- text


મોરબી: રતિલાલ રાઘવજીભાઈ વરસડાનું અવસાન

મોરબી: મૂળ ગાળાના વતની હાલ મોરબી નિવાસી રતિલાલ રાઘવજીભાઈ વરસડા (ઉ.વ. ૬૨) તે કેશુભાઈ રાઘવજીભાઈ વરસડા, કાંતિલાલ રાઘવજીભાઈ વરસડા, પ્રવીણભાઈ રાઘવજીભાઈ વરસડાના ભાઈ,રવિભાઈ રતિલાલ વરસડાના પિતાનું તા. ૧૯/૪/૨૦૨૧ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. ૮૦૦૦૫ ૫૫૫૬૭)


મહેન્દ્રનગર: શાંતાબેન મહાદેવભાઈ મેરજાનું અવસાન

મોરબી: મૂળ મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન મહાદેવભાઈ મેરજા (ઉ.વ. ૯૬) તે સ્વ.વલમજીભાઈ મહાદેવભાઈ મેરજા, મનજીભાઈ મહાદેવભાઈ મેરજા (૯૭૨૪૪ ૦૧૫૭૬), ગણેશભાઈ મહાદેવભાઈ મેરજા, મુકેશભાઈ મહાદેવભાઈ મેરજાના માતાનું તા. ૨૦/૪/૨૦૨૧ મંગળવારના રોજ અવસાન થેયલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


થોરાળા: છગનભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન

મોરબી: થોરાળા નિવાસી છગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉ.વ. ૮૦) તે પ્રકાશભાઈ છગનભાઈ અંબાણી (૯૯૦૯૦ ૮૧૮૯૨)ના પિતાનું તા. ૨૦/૪/૨૦૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક તા.૨૦/૪/૨૦૨૧ મંગળવારના રોજ સાંજે 7 થી 8 કલાકે બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


ઘુંટુ: શામજીભાઈ મુળજીભાઈ વરમોરાનું અવસાન

મોરબી: ઘુંટુ નિવાસી શામજીભાઈ મુળજીભાઈ વરમોરા (ઉ.વ. ૭૦) તે ગોવિંદભાઈ મુળજીભાઈ વરમોરા, અમરશીભાઈ મુળજીભાઈ વરમોરા, વાલજીભાઈ મુળજીભાઈ વરમોરા, દેવજીભાઈ જીવરાજભાઈ વરમોરાના ભાઈ રાજેશભાઈ શામજીભાઈ વરમોરા (૯૮૨૫૮ ૪૪૫૧૭), મુકેશભાઈ શામજીભાઈ વરમોરા (૯૮૭૯૧ ૩૫૧૬૩),વર્ષાબેન મહેશભાઈ કુંડારિયાના પિતા, ગૌરીબેન શામજીભાઈ વરમોરાના પતિ, મોહિત રાજેશભાઈ વરમોરા, ધ્રુવ મુકેશભાઈ વરમોરાના દાદાનું તા. ૨૦/૪/૨૦૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.


મોરબી: કેશરબેન ધનજીભાઈ પડસુંબીયાનું અવસાન

મોરબી: કેશરબેન ધનજીભાઈ પડસુંબીયા (ઉ.વ. ૭૫) તે ધનજીભાઈ છગનભાઈ પડસુંબીયાના પત્ની, મનજીભાઈ છગનભાઈ પડસુંબીયા, ગોવિંદભાઈ છગનભાઈ પડસુંબીયાના ભાભી, જ્યંતીભાઈ ધનજીભાઈ પડસુંબીયા (૯૯૭૯૭ ૨૦૫૬૧), દિનેશભાઇ ધનજીભાઈ પડસુંબીયા (૯૯૧૩૯ ૪૪૮૬૦), ગોરધનભાઇ ધનજીભાઈ પડસુંબીયા (૯૯૧૩૯ ૪૪૮૬૨)ના માતાનું તા. ૧૮/૪/૨૦૨૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. દેવજીભાઈ અરજણભાઈ પડસુંબીયા (૮૯૮૦૮ ૦૮૦૭૧)


બરવાળા : અમૃતલાલ લવજીભાઈ ઠોરિયાનું અવસાન

મોરબી : બરવાળા નિવાસી અમૃતલાલ લવજીભાઈ ઠોરિયા, તે ગોદાવરીબેન અમૃતલાલ ઠોરિયાના પતિ, હરેશભાઈ અમૃતલાલ ઠોરિયા (૭૯૯૦૧ ૨૪૦૪૭), જયેશકુમાર અમૃતલાલ ઠોરિયા (ગુજરાત ગેસ-મોરબી) (૯૦૯૯૯ ૫૭૬૯૦)ના પિતા તેમજ ઉર્મિલાબેન હરેશભાઈ ઠોરિયા, ધર્મિષ્ઠા જયેશકુમાર ઠોરિયાના સસરાનું તા. 19/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૧/૪/૨૦૨૧ને બુધવારના રોજ સાંજે 4 થી ૬ કલાકે રાખેલ છે.

- text


ચાંચાપર : નાનજીભાઈ નરશીભાઇ ચાપાણીનું અવસાન

મોરબી : ચાંચાપર નિવાસી નાનજીભાઈ નરશીભાઇ ચાપાણી (ઉંમર વર્ષ 84), તે પ્રાણજીવનભાઈ (96627 74660), ચમનભાઈ (94287 90593) અને રમેશભાઈ (99749 73077)ના પિતાનું તા. 20/04/2021ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


શકત-શનાળા : કરણસિંહ સુખુભા ઝાલાનું અવસાન

મોરબી : શકત શનાળા ગામના નિવાસી કરણસિંહ સુખુભા ઝાલા (ઉ.વ.૬૧), તે સ્વ. સુખુભા શિવુભા ઝાલાના પુત્રનું તા.૧૯-૦૪-૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૩-૦૪-૨૦૨૧ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૨૪-૪-૨૦૨૧ ને શનિવારના રોજ રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.(મો.નં. રઘુભા નવુભા ઝાલા (ભાઇ) 99042 96507, મહેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા (ભાઇ) 93281 77077, હિતેન્દ્રસિંહ ઝાલા (પુત્ર) 99256 00999, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પુત્ર) 96017 99999, સુરેન્દ્રસિંહ ઝાલા (પુત્ર) મો. 97256 00009)


વાંકાનેર : અનીલાબેન (ઈન્દુબેન) ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી અનીલાબેન (ઈન્દુબેન) ચંદ્રકાન્તભાઈ મહેતા, તે સ્વ. ચંદ્રકાન્તભાઈ મહેતાનાં ધર્મપત્ની તથા નવીનભાઈ મહેતાનાં ભાભી તેમજ જ્યોતીબેન (અમદાવાદ), હિતેશભાઈ, રાજનભાઈ (લાલો)નાં ભાભુનું તા. ૨૦-૦૪-૨૦૨૧નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨-૦૪-૨૦૨૧નાં સાંજનાં ૪ થી ૫:૩૦ વાગ્યા સુધી રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (નવીનભાઈ મહેતા – 97233 65202, હિતેશભાઈ મહેતા 87805 21781, રાજનભાઈ મહેતા 97234 38131)


પંચાસીયા : કાંતાબેન અંબારામભાઈ શેરરસિયાનું અવસાન

મોરબી : કાંતાબેન અંબારામભાઈ શેરરસિયા (ઉ.વ.63), તે અંબારામભાઈ ધરમશીભાઈ શેરસિયાના પત્ની તેમજ અશ્વિનભાઈ (99988 88627), પ્રવીણભાઈ (99090 82410) અને અલ્પેશભાઈ (99746 64020) ના માતાનું તા. 19/04/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી : રામજીભાઈ પોપટભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મૂળ બેલા હાલ મોરબી નિવાસી તેમજ બેલા-આમરણના માજી સરપંચ રામજીભાઈ પોપટભાઈ કાસુન્દ્રા, તે વિજયભાઈ (98252 64532)ના પિતાનું તા. 18/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (બેલાના સરપંચ શિવલાલભાઈ 98258 20065, ભાણજીભાઈ 90672 63807)


મોરબી : અનિલભાઈ ગૌરીશંકર વ્યાસનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અનિલભાઈ ગૌરીશંકર વ્યાસ (ઉ.વ.૬૫), તે ગં.સ્વ. વર્ષાબેનના પતિ તથા ક્રિષ્નાબેન અને પાર્થભાઈના પિતાશ્રી તેમજ રમેશભાઈના નાનાભાઈ, સુરેશભાઈ (શિવમ સ્ટેશનરી)ના મોટા ભાઈ, ભાનુબેન પી. ઈન્દ્રોડીયાના નાના ભાઈ તથા શંભુપ્રસાદ જોષી (રાજકોટ)ના બનેવીનું તા. ૨૦-૦૪-૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતી ને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨-૦૪-૨૦૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (પાર્થભાઈ મો. ૯૯૧૩૬ ૩૧૧૫૯, વર્ષાબેન મો. ૯૭૧૨૯ ૯૫૭૮૮, રમેશભાઈ વ્યાસ મો. ૯૪૨૬૩ ૧૮૭૦૧, વિશાલભાઈ મો. ૯૪૦૮૦ ૦૬૪૨૪)


મોરબી : લલીતભાઈ અંબાવીદાસ પારેખનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક લલીતભાઈ અંબાવીદાસ પારેખ (ઉંમર વર્ષ 72), તે અક્ષય, અલ્પાબેન, ભૂમિબેનના પિતા તેમજ સ્વ. જશવંતભાઈ, જગદીશભાઈ, સ્વ. પ્રફુલભાઈ તથા ભરતભાઈના ભાઈ અને સુરેન્દ્રનગરવાળા પારેખ જીવણલાલ મણીલાલના જમાઈનું તા. 18/04/2021ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 22/04/ 2021ને ગુરુવાર 4 થી 6 કલાકે રાખેલ છે.


 

- text