મોરબી : લાધાભાઈ ડુંગરભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : લાધાભાઈ ડુંગરભાઈ પરમારનું તા. 10 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલિફોનિક બેસણું તા.12 ને સોમવારે 4 થી 5 વાગ્યા દરમિયાન રાખેલ છે. (મો.નં. 98257 11175)

- text