મોરબી : લાધાભાઈ ડુંગરભાઈ પરમારનું તા. 10 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલિફોનિક બેસણું તા.12 ને સોમવારે 4 થી 5 વાગ્યા દરમિયાન રાખેલ છે. (મો.નં. 98257 11175)
મોરબી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.6000ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ આ...
પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે
મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ36 AG, GJ36 AH અને GJ36...