મોરબી : ભાણજીભાઈ પ્રાગજીભાઈ પાડલિયાનું અવસાન

- text


મોરબી : શક્ત શનાળા નિવાસી ભાણજીભાઈ પ્રાગજીભાઈ પાડલિયા (ઉ.વ. 82) તે પ્રવીણભાઈ, સુરેશભાઈના પિતાશ્રીનું તા. 10ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. (પ્રવીણભાઈ મો.નં. 99255 87080, સુરેશભાઈ મો.નં. 97243 09657)

- text