મોરબી: નાથાભાઇ વશરામભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી: મૂળ સરવડ હાલ મોરબીવાસી નાથાભાઇ વશરામભાઈ બાવરવા (ઉં.વ. 94) તે, રતનબેનના પતિ તથા સુરેશભાઈ (મો.નં. 98259 62637)ના પિતા તથા ભાવિષા સુરેશભાઈના સસરા તથા જેમ્સ (63590 79674) અને શ્વેતાના દાદાનું તારીખ 5 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 9ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text