મોરબી : ભાનુશંકર મગનલાલ મહેતાનું અવસાન

- text


મોરબી: ભાનુશંકર મગનલાલ મહેતા (ભુ.પું. કચેરી અધિક્ષ, એલ.ઇ. કોલેજ- મોરબી) ઉં.વ. 83 તે કૌશિકભાઈ (મો.નં. 94282 64940), દીપકભાઈ (96388 74863) અને પ્રશાંતભાઈ (99792 85990)ના પિતાનું તારીખ 4ને રવિવારના રોજ અવસાન થયું છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text