મોરબીમાં ચશ્માની દુકાનો સોમવાર સુધી સાંજના 4 વાગ્યા બાદ બંધ રહેશે

- text


રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા લેવાયો નિર્ણય

મોરબી : મોરબીમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને મોરબી રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા સાંજ પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મોરબીની તમામ ચશ્માની દુકાનો આવતા સોમવાર સુધી સાંજના 4 વાગ્યાથી બંધ રાખવામાં આવશે. તેમ મોરબી ઓપ્ટીકલ એશોશીએશનના પ્રમુખ સંજયભાઈ વોરા (મહાવીર ચશ્મા ઘર) દ્વારા યાદીમાં જણાવેલ છે.

- text