મોરબી : યોગેશભાઈ છગનભાઇ મેરજાનું અવસાન

- text


 

મોરબી : મૂળ નારાણકા અને હાલ મોરબી નિવાસી યોગેશભાઈ છગનભાઇ મેરજા તે રાજેશભાઈ અને ભાવિનભાઈના ભાઈનું આજ રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20ને બપોરે 2 થી 5 એમના નિવાસ સ્થાન વ્રજવિલા એપાર્ટમેન્ટ, ઉમા રેસિડન્સી, પંચાસર રોડ, મોરબી ખાતે તથા તા.19ને સાંજે 5થી 6 મૂળ ગામ નારણકા ખાતે બહુચરાજી મંદિરે રાખેલ છે. મો નં. 9574377577 તથા 9714077577

- text