નલિનકુમાર ત્રમ્બકભાઈ જોષીનું અવસાન

- text


રાજકોટ : મૂળ સુરેન્દ્રનગર વઢવાણ નિવાસી હાલ રાજકોટ નલિનકુમાર ત્રમ્બકભાઈ જોષી (ઉ.વ.૭૩), તે પાર્થ જોષીના પિતાશ્રીનું તા.૨૮ને રવિવારે અવસાન થયું છે. પ્રવર્તમાન સ્થિતિને કારણે લૌકિક ક્રિયા બંધ છે. તા. ૧માર્ચ ને સોમવારે માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મોબાઇલ નંબર : પાર્થ જોષી ૮૭૮૦૦ ૨૩૩૨૩, દિલીપભાઈ જોષી ૯૪૨૭૪ ૦૬૨૨૮)

- text

- text