મરચા, હળદળ સહિતના તમામ ગુણવતાયુક્ત મસાલાઓનો ખજાનો એટલે વાઘડિયા એન્ડ કં.

- text


 

મસાલાઓ દળી આપવાની પણ વ્યવસ્થા : 100 ટકા શુદ્ધતાની ગેરેન્ટી : ગ્રાહકનો સંતોષ એ જ પ્રથમ ધ્યેય

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બારેમાસ ભરવા લાયક 100 ટકા શુધ્ધ મસાલાઓ મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ વાઘડીયા એન્ડ કંપની છે. જ્યાં 100 ટકા શુદ્ધ મસાલાઓ તો મળશે સાથે તેને દળી આપવામાં પણ આવશે.

મોરબીમાં શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં દુકાન નં. બી-58માં કાર્યરત વાઘડિયા એન્ડ કંપની ઘણા વર્ષોથી મસાલાઓ માટે પ્રખ્યાત છે. અહીં 100 ટકા શુદ્ધ બારેમાસ ભરવા લાયક મસાલાઓ મળે છે. જેમાં ગોંડલ રેશમ પટો મરચા, મરચી, કાશ્મીરી, ઘોલર, હિંગ, રસનીહિંગ, સેલમ હળદર, ધાણા, ધાણી, જીરું, રાઈ, મેથી, સાબુદાણા, મશીન ક્લીન શોર્ટેક્ષ BG Gold ઘઉ મળે છે.

- text

આ તમામ મસાલાઓને દળી આપવામાં આવશે. આ સાથે અહીં કરિયાણાની તમામ પ્રોડક્ટ પણ મળે છે. બારેમાસ મસાલાઓની ખરીદી કરવા ઇચ્છતા લોકોએ એક વખત અવશ્યપણે મુલાકાત લેવી. વધુ વિગત માટે અશ્વિનભાઈ પટેલ મો.નં. 9978502822, ભાવેશભાઈ પટેલ મો.નં. 9727632266 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text