આમરણ : બાવામીયા રાજનમીયાનું અવસાન

- text


મોરબી : આમરણ નિવાસી બાવામીયા રાજનમીયા (ઉ.વ.76), તે જીવામીયાના મોટાભાઈ, સબીરમીયા (પ્રેસ પ્રતિનિધિ, દિવ્ય ભાસ્કર), આરીફમીયા, આબેદીન, ગુલામહુશેન તથા ઈકબાલમીયાના પિતા, અબ્દુલ કાદર તથા ફારૂકમીયાના મોટા બાપુ, મજીદમીયાના મામા તથા બરકતમીયા હુશેનમીયા તથા દાદામીયાના વડીલબંઘુનું તા. 10/02/2021ના રોજ અવસાન થયેલ છે. મરહુમની જીયારત તા. 12/02/2021ના રોજ સવારે 10 કલાકે જામા મસ્જિદ, આમરણ ખાતે રાખેલ છે.

 

- text